Thursday, May 21, 2015

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

ધર્મ ડેસ્કઅમદાવાદઃ જ્યારે કોઈ ઝઘડો થાય છે તો, તમે સામેના માણસને કહી દો છો કે- બે કોડીના માણસ તારી શું ઓકાત છે. કદાચ તમને ખબર નહીં હોય કે બે કોડી જ માણસને કરોડપતિ બનીવી શકે છે. કોડીઓમાં એટલો દમ હોય છે કે માણસના જીવનની કાયાપલટ થઈ જાય છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ હોય છે. પરંતુ હા જો તમને આ કોડીઓથી વધુ લાભ મેળવવો હોય તો તમે અહીં આપેલ કેટલીક ટિપ્સને અપનાવીને તમારા જીવનમાં રંગ ભરી શકો છો.
 
કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઈતિહાસમાં જોઈએ તો મહાભારત દરમિયાન કૌરવો અને પાંડવો ચોસડ પણ આ કોડીઓથી જ રમતા હતા. ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવે છે. તે સિવાય વારાણસીમાં એક મંદિર છે, જ્યાં કોડીઓથી જ પૂજા થાય છે. અહીં આપવામાં આવેલ કેટલીક પૂજા વિધીઓનું ફળ મેળવવા તમે વિચાર કરશો કે આખરે માણસ કોડીનો કેવી રીતે હોઈ શકે છે. આ કોડીઓ સામાન્ય હોય છે પરંતુ તેને અભિમંત્રિત કરીને ખાસ રીતે સિદ્ધ કરીને ચમત્કારી બનાવી શકાય છે.
 

નાણાકીય સ્થિતિ સુધારોઃ-
 
કોઈ શુભ કાળમાં 11 ધનદાયક કોડીઓને પીળા વસ્ત્રમાં બાંધીને ધનના સ્થાને રાખવાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે.
 
વેપારને વધારવા માટે કોડીઓનો ઉપાયઃ-
 
જો તમારા વેપાર ઉપર કોઈને તાંત્રિક ક્રિયા કરી રાખી હોય, તો હોળીની રાતે જે સ્થાન ઉપર હોળી દહન થાય તે જગ્યાએ એક ખાડો કરીને તેમાં 11 અભિમંત્રિત ધનદાયક કોડીઓ દબાવી દો. બીજા દિવસે કોડીઓ કાઢીને વ્યવસાયના સ્થળે માટીની સાથે વાદળી વસ્ત્રમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ક્રિયા કરવાથી વ્યવસાયનું બંધન હટી જશે અને તમારી પ્રગતી થવા લાગશે.

શુભ દિવસોમાં લક્ષ્મી પૂજામાં-
 
માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે ધનતેરસ કે કોઈપણ શુભ દિવસે ચાંદીની ડબ્બીમાં 5 ધનકારક કોડીઓ, કચનારના પત્તા અને મધને રાખવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.
 
જો બીમારી ચાલી રહી હોય તોઃ-
 
જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી રોગ ગ્રસ્ત હોય અને સ્વસ્થ ન રહેતું હોય, તો તે પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 અભિમંત્રિત ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7 ધનદાયક કોડીઓ બાધીને કપડાં ઉપર હરશ્રૃંગાર કરીને અત્તર લગાવીને વ્યક્તિની ઉપરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં અર્પિત કરી દો. લાભ ચોક્કસ મળશે.

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

સારી નોકરી માટેઃ-
 
જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો, તો 5 અભિમંત્રિત કોડીઓ ઉપર હળદર લગાવીને તેને પોતાની ઉપર 7 વાર તારીને કોઈ હરિજનને 21 રૂપિયા સાથે આપી દો. તેનાથી તમને સફળતા ચોક્કસ મળશે.
 
ખરાબ નજરથી બચવા માટેઃ-
 
અભિમંત્રિત કોડીઓમાં છેદ કરીને બાળકના ગળામાં કાળા દોરાની સાથે ધારણ કરવાથી બાળક ઉપર નજર  લાગતી નથી, ઉપરી બાધાઓથી બચીને બાળક સ્વસ્થ રહે છે.
 
આર્થિક સ્થિતિ માટેઃ-
 
અભિમંત્રિત ધનદાયક કોડીઓ અને સાત અભિમંત્રિત ગોમતીચક્ર ઉપર હળદરથી તિલક કરી પૂજાના સ્થળે પીળા વસ્ત્રમાં રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુદ્રઢ બની રહે છે.

-પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.
 
-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.

http://www.virgin.com/entrepreneur/richard-branson-how-to-avoid-burnout-as-an-entrepreneur

http://www.virgin.com/entrepreneur/richard-branson-how-to-avoid-burnout-as-an-entrepreneur

Launching a business is exciting but stressful, there’s no two ways about that. If you’re not careful you’ll end up burning out. Fortunately, Richard Branson has some advice…

“I can’t count the number of stressful situations I’ve found myself in since I launched my first business over 50 year ago,” the Virgin Founder says in a recent Trinidad Guardian blog. “Stress and business go hand-in-hand, and that’s not a bad thing – high-pressure situations can certainly be motivating – but too much pressure can be emotionally and physically damaging. I’ve found that the best way to manage stress is to find a good work-life balance.”
Wellbeing in the workplace has become a hot topic – our latest Virgin Disruptors debate dealt with the issue too – but it’s important that entrepreneurs don’t neglect their own wellbeing. Here’s Richard Branson’s tips on establishing a healthy work-life balance…
1. Find a routine that works for you
“For some people achieving work-life balance depends on adhering to a strict routine: eat, sleep, exercise, repeat,” he says. “However I don’t have much of a set routine. I believe that flexibility is the answer for entrepreneurs. "
Image from Virgin.com
“You can never be certain what tomorrow will throw at you, so the ability to adapt and prioritise is incredible important. When a challenge presents itself, disrupting your plans, you need to be able to assess its importance and reorganise you to do list accordingly.”
Branson notes the importance of multitasking for entrepreneurs, but also says that constantly shifting attention isn’t always productive. “To set priorities and give myself the space to focus, I write down lists of tasks that I need to complete and when I need to complete them, then organise them based on their possible impact on the company.”
Image by Jack Brockway
2. Ditch the guilt
As much as working on your business is important, you need time away from work too. Branson says to “ditch any guilt you might feel about stopping work”, schedule some you time in your planner and “make this relaxation time a priority”.
“I’ve found that it’s not a good idea to dive straight into work when you wake up,” he says, “so I dedicate my mornings to exercise and family time. It helps me clear my mind and energises me for the day ahead.”
Image from Virgin.com
3. Have fun
Branson says that his one piece of personal advice for budding entrepreneurs is to have fun. “This is often underrated, but you are far more likely to succeed if you are enjoying yourself,” he explains. 
“If an opportunity doesn’t excite me, and if it’s not something through which I can make a difference in the world while having a lot of seriously creative fun, then I’d rather pass on it and move along to something else that does interest me.”


પુરુષોએ ક્યારેય પણ કોઈને ન કહેવી આ વાતો, આ 3 કામ પણ ન કરવા

પુરુષોએ ક્યારેય પણ કોઈને ન કહેવી આ વાતો, આ 3 કામ પણ ન કરવા

ધર્મ ડેસ્કઅમદાવાદઃ ભાગ્ય અને અભાગ્યની વાત મોટાભાગે થતી જ હોય છે. ભાગ્ય એટલે કે સુખ-સમૃદ્ધિ અને શ્રેષ્ઠ જીવન. અભાગ્ય એટલે કે દુઃખ અને પરેશાનિઓ ભર્યું જીવન. કોઇ વ્યક્તિને તેના ભાગ્યનો સાથ મળી રહ્યો છે કે નહી, વ્યક્તિની વર્તમાન પરિસ્થિતિઓને જોઇને જ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય એવી ત્રણ પરિસ્થિતિઓ જણાવે છે કે, જે કોઇપણ પુરૂષને દુર્ભાગ્યની તરફ ઇશારો કરે છે. અહીં જાણો આ ત્રણ પરિસ્થિતિઓ કઇ-કઇ છે.
 
આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલી નીતિઓમાં સફળ અને સુખી જીવનના કેટલાક સૂત્રો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ ચાણક્યની નીતિઓનું પાલન કરે છે તો નિશ્ચિત જ તે અનેક પ્રકારની પરેશાનીઓથી બચી શકે છે. મોટાભાગે જાણ્યે-અજાણ્યે કેટલાક લોકો એવી વાતો અન્યોને બતાવી દે છે જે ભવિષ્યમાં કોઈ મોટા સંકટનું કારણ બની જાય છે. ચાણક્યએ મુખ્ય રૂપથી ચાર એવી વાતો બતાવી છે જેને હમેશા ગુપ્ત રાખવી જોઈએ. જે લોકો આ વાતો અન્ય લોકો પર જાહેર કરે છે તેમને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

આચાર્ય કહે છે-
वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं  पराधीनं त्रयपुंसां विडम्बना:।।
આ શ્લોકનો અર્થ એ થાય છે કે, કોઇ વૃદ્ધ પુરૂષની પત્ની જો મૃત્યુ પામે તો તેની માટે તે દુર્ભાગ્યની વાત છે. જો યુવાનીમાં જ જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા વિવાહ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની બન્ને માટે જીવન સાથીનો સાથ ખૂબ જ મહત્વરૂપૂર્ણ હોય છે, તે સમય તે વ્યક્તિ માટે નિરાશાજનક અને માનસિક તણાવ વધારનાર હોય છે.
 
દુશ્મના હાથમાં ગયેલું ધનઃ-
 
આચાર્ય કહે છે કે, જો કોઇ પુરૂષનું ધન કોઇ દુશ્મન અથવા ખરાબ સ્વભાવના ભાઇના હાથમાં જતુ રહ્યુ છે તો તે દુર્ભાગ્યની વાત છે. વ્યક્તિનું પોતે કમાયેલું ધન દુશ્મનના હાથમાં જતું રહે તો તે વ્યક્તિને બમણી પરેશાનિઓનો સામનો કરવો પડે છે. આ સંકટ સમયે આપણે બે પરેશાનિઓનો સામનો કરવો પડે છે. જેમાં પહેલું કે ધનહાનિને કારણે તે વ્યક્તિએ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. બીજુ દુશ્મનના હાથમાં ગયેલ ધનનો ઉપયોગ તે વ્યક્તિની વિરૂધ્ધ કરવામાં આવી શકે છે. એટલે કે, આ પરિસ્થિતિથી બચવા માટે મહેનત કરતા રહેવી જોઇએ અને તમારા ધનની સુરક્ષાનું પૂરૂ ધ્યાન રાખવું જોઇએ.

બીજાના ઘરે રહેવું અથવા નોકર બનીને જીવન વિતાવવુઃ-
 
કોઇપણ પુરૂષ માટે આ દુર્ભાગ્યની વાત છે કે તેને બીજાના ઘરમાં રહેવું પડે છે. બીજાના ઘરમાં રહેવાથી વ્યક્તિને કોઇપણ કાર્ય કરતી પહેલાં ઘરના માલિકની અનુમતિ લેવી પડે છે. નોકર બનીને રહેવું કે બીજાના ઘરે રહેવાથી પુરૂષની સ્વતંત્રતા બધી જ રીતે છિનવાઇ જાય છે. નોકર બનીને રહેવું ખૂબ જ ભયંકર કષ્ટ આપે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ તન અને મનથી દુઃખી રહે છે. એટલે નોકરના જીવનથી મુક્ત થવા માટેનો પ્રયાસ કરવો જોઇએ અને સ્વતંત્ર થઇને જીવન વ્યતીત કરવું જોઇએ.
 
 
આચાર્ય ચાણક્ય કહે છે-
 
अर्थनाशं मनस्तापं गृहिणीचरितानि च।
नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत्।।
 
આ શ્લોકમાં પહેલી વાત એ બતાવવામાં આવી છે કે આપણે ક્યારેય અર્થ નાશ એટલે કે ધનથી જોડાયેલી હાનિની વાતો કોઈને કહેવી નહીં. જો આપણને ધનહાનિનો સામનો કરવો પડી રહ્યો હોય તો આપણી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે જેથી આ સ્થિતિ કોઈની પર પણ જાહેર ન કરવી જોઈએ કારણ કે જ્યારે આ વાત બધાને ખબર પડશે તો ધન સંબંધી વિષયોમાં કોઈ આપણી મદદ કરશે નહીં. સમાજમાં ગરીબને ધનની મદદ સરળતાથી પ્રાપ્ત થતી નથી. જેથી આ વાતને હમેશા ગુપ્ત રાખવી.

આચાર્ય ચાણકય કહે છે કે-
 
अतिहि सरल नहिं होइयेदेखहु जा बनमाहिं।
तरु सीधे छेदत तिनहिंबांके तरु रहि जाहि।।
 
આ દોહામાં ચાણક્ય કહે છે કે જે લોકોનો સ્વભાવ વધારે સીધો-સાદો છે, તેમણે આવ રીતે રહેવુ જોઈએ નહીં. જે લોકો સીધા છે તેમનાથી ચાલાક લોકો અનુચિત લાભ ઉઠાવી શકે છે. ચાલાક લોકોને કારણે સીધા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને સમાજમાં કેટલીકવાર અપમાન સહન કરવું પડે છે. સીધા અને સરળ લોકોને દુર્બળ સમજવામાં આવે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે વધુ પડતો સીધો સ્વભાવ પણ મૂર્ખતા માનવામાં આવે છે. જેથી વ્યક્તિ થોડો ચતુર અને ચાલાક પણ હોવો જોઈએ. જેથી તે જીવનમાં કેટલાંક કાર્યો પોતાના બળ પર સફળતા પૂર્વક કરી શકે.

इन 5 को कभी अतिथि नहीं बनाना चाहिए, न ही करें नमस्ते

इन 5 को कभी अतिथि नहीं बनाना चाहिए, न ही करें नमस्ते

हिंदू धर्म में अतिथि यानी मेहमान को भगवान की संज्ञा दी गई है इसलिए कहा जाता है मेहमान भगवान के समान होता है, उसकी आवभगत ठीक तरीके से करनी चाहिए। हमारे घर आया हर वो व्यक्ति मेहमान होता है जो रिश्तेदार, परिचित या जान-पहचान वाला हो। चूंकि इनके आने की कोई तिथि (समय) निश्चित नहीं होता, इसलिए इन्हें अतिथि कहा जाता है।
भारतीय संस्कृति के अनुसार अगर कोई अनजान व्यक्ति भी भूले-भटके हमारे घर आ जाए तो उसे भी मेहमान ही समझना चाहिए और यथासंभव उसका सत्कार करना चाहिए। परंतु मनु स्मृति के अनुसार कुछ लोगों को कभी मेहमान नहीं बनाना चाहिए और यदि ऐसे लोग दिख भी जाएं तो उनसे नमस्ते भी नहीं करना चाहिए। ये लोग कौन हैं और इन्हें क्यों मेहमान नहीं बनाना चाहिए, जानिए-
श्लोक
पाषण्डिनो विकर्मस्थान्बैडालव्रतिकांछठान्।
हैतुकान्वकवृत्तींश्च वाड्मात्रेणापि नार्चयेत्।।
अर्थात्- 1. पाखंडी, 2. दुष्ट कर्म करने वाला, 3. दूसरों को मूर्ख बनाकर उनका धन लूटने वाला, 4. दूसरों को दुख पहुंचाने वाला व 5. वेदों में श्रद्धा न रखने वाला। इन 5 लोगों को अतिथि नहीं बनाना चाहिए और इनका शिष्टाचार पूर्वक स्वागत भी नहीं करना चाहिए।

1. पाखंडी

जो लोग अपने मूल स्वभाव को छुपाकर स्वयं को सज्जन दिखाने का प्रयास करते हैं, ऐसे लोग पाखंडी होते हैं। ऐसे लोग धर्म के नाम पर लोगों के साथ छल करते हैं और उनका धन, वैभव आदि छिन लेते हैं। ऐसे लोग अपने निजी हितों के लिए किसी भी हद तक जा सकते हैं और अपने परिवार, मित्र, हितैशी आदि का भी नुकसान कर सकते हैं। इसलिए मनु स्मृति के अनुसार पाखंडी लोगों को कभी मेहमान नहीं बनाना चाहिए।

2. दुष्ट कर्म करने वाला

ऐसे लोग जो लूट-पाट, डकैती, चोरी आदि बुरे काम करते हैं तथा बलपूर्वक लोगों की संपत्ति पर अधिकार करते हैं, को कभी अतिथि नहीं बनाना चाहिए। ऐसे लोग अपना हित साधने के लिए कुछ भी कर सकते हैं। अतिथि बनकर आने पर यह आपकी संपत्ति पर भी हाथ साफ कर सकते हैं।
ऐसे लोग योजनाबद्ध तरीके से आपके घर व जमीन आदि पर कब्जा भी कर सकते हैं। अगर आप इनकी योजना जान जाएं तो ये आपका अहित करने से भी चूकते। इसलिए दुष्ट कर्म करने वाले लोगों को कभी अतिथि नहीं बनाना चाहिए

3. दूसरों को मूर्ख बनाकर उनका धन लूटने वाला

जो लोग दूसरों को अपनी चिकनी-चुपड़ी बातों में उलझाकर उनका धन हड़प लेते हैं, ऐसे लोगों को भी कभी अतिथि नहीं बनाना चाहिए। ऐसे लोग खास तौर पर महिलाओं व बुजुर्गों को अपना शिकार बनाते हैं और रुपया-पैसा दोगुना करने का लालच देकर उनका माल हड़प लेते हैं। यदि इनकी नजर आपकी धन-संपत्ति पर पड़ जाए तो ये आपको भी बहला-फुसलाकर अपना हित साध सकते हैं। ऐसे लोग समय आने पर अपने-पराए का भेद भी भूल जाते हैं और जान-माल का नुकसान भी कर सकते हैं। इसलिए दूसरों को मूर्ख बनाकर उनका धन लूटने वालों को कभी अतिथि नहीं बनाना चाहिए।

4. दूसरों को दुख पहुंचाने वाला

आमतौर पर लोग दूसरों का दुख बांटने की कोशिश करते हैं मगर कुछ लोग ऐसे भी होते हैं, जिन्हें दूसरों को दुखी देखकर आनंद आता है। ऐसे लोग अक्सर अन्य लोगों को किसी न किसी रूप में दुख पहुंचाने की कोशिश करते रहते हैं। ऐसे व्यक्ति को अगर घर पर अतिथि बनाकर बुलाया जाए तो निश्चित रूप से ये आपको या आपके परिवार के किसी सदस्य को दुख पहुंचाने की कोशिश करेंगे।
महिलाओं व बच्चों का स्वभाव पुरुषों की अपेक्षा कुछ नरम होता है। ये लोग इस बात का फायदा उठाकर उन्हें भी दुख पहुंचा सकते हैं। इसलिए ऐसे लोग जो दूसरों को दुख पहुंचाते हों, को कभी अतिथि नहीं बनाना चाहिए।


5. वेदों में श्रद्धा न रखने वाला

जो व्यक्ति वेदों में श्रद्धा नहीं रखता, वह नास्तिक होता है। ऐसे लोगों अधार्मिक कार्यों को करने वाले हो सकते हैं। इन्हें सामाजिक व पारिवारिक मूल्यों का ज्ञान नहीं होता। अनजाने में ही कई बार ऐसी बातें कह जाते हैं जो परिवार के सामने नहीं कहनी चाहिए या जिससे किसी का मन दुख सकता है। ऐसी स्थिति में वाद-विवाद होने की संभावना अधिक रहती है।
ऐसे लोगों के घर में आने से नकारात्मक ऊर्जा (नेगेटिव एनर्जी) अधिक हो जाती है व सकारात्मक ऊर्जा (पॉजिटिव एनर्जी) का स्तर कम हो सकता है। अतः जो व्यक्ति वेदों में श्रद्धा न रखता हो, उसे कभी अतिथि नहीं बनाना चाहिए।


कभी मां ने कहा था- कौन करेगा तुझसे शादी, आज चला रहे करोड़ों की कंपनी

कुनाल बहल

भोपाल | ई-कॉमर्स कंपनी स्नैपडील के सीईओ कुणाल बहल बुधवार को भोपाल में थे। मध्य प्रदेश सरकार ने युवा उद्यमी पंचायत बुलाई थी। उसी के लिए आए थे। वहां मौजूद युवाओं के सामने उन्होंने पुराने दिन याद किए...
‘पहली बार मैंने और मेरे पार्टनर ने 30 लाख रुपए से कंपनी शुरू की। दिल्ली में ऑफिस किराए पर लिया। जोर-शोर से काम शुरू किया। लेकिन बात बनी नहीं। फिर बिजनेस बदलते गए। एक बार नहीं, ऐसा पांच बार किया। तब जाकर स्नैपडील बनी। तीन साल पहले 10 सेलर और एक हजार प्रोडक्ट थे। बड़ा सोचा था, इसलिए आज 500 शहरों की डेढ़ लाख स्मॉल इंडस्ट्री, तीन करोड़ कस्टमर और एक करोड़ 40 लाख प्रोडक्ट स्नैपडील से जुड़ चुके हैं। तीस हजार करोड़ रुपए की सालाना सेल है, जबकि पहले साल सिर्फ 10 लाख रुपए की सेल हुई थी।

तब मां को हमारे काम से बहुत मुश्किल होती थी। वो कहती थीं, सैलरी तो मिलती नहीं, करता क्या है? तुझसे शादी कौन करेगा? लेकिन आज ऐसा नहीं है। यह सफलता सिर्फ हार्डवर्क से मिली। चौबीस घंटे में 16-18 घंटे काम करता हूं। बड़ा सोचता हूं, इसलिए हिम्मत नहीं हारता।सबसे जरूरी है अपने अंदर की आवाज सुनना। कुछ करने की आवाज। फिर उसे जरूर



 करना चाहिए। तभी असर छोड़ा जा सकता है। हमेशा याद रखें कि आज का दिन बीते कल से बेहतर हो तभी तरक्की होगी। कामयाबी के लिए लगातार कड़ी मेहनत के अलावा कोई दूसरा उपाय नहीं है। एक बात यह भी है कि कंपनी में कैसे लोग हैं,

 उसी हिसाब से वह मोटीवेट होती है। - कुणाल बहल, सीईओ, स्नैपडील
स्नैपडील से जुड़ी कुछ ख़ास बातें
स्नैपडील की स्थापना 2010 में रोहित बंसल और कुणाल बहल ने की थी 
जापानी साॅफ्टबैंक ब्लैकरॉक, अमेरिकी ई-बे, अजीम प्रेमजी और रतन टाटा ने भी इसमें निवेश किया हुआ है।
32000 करोड़ रु. की कंपनी बन चुकी है स्नैपडील, भारत में दूसरी सबसे बड़ी ई-कॉमर्स कंपनी।
7000 से ज्यादा लोग अभी इस कंपनी में काम कर रहे हैं।









कम समय में ऐसे करें पैसे डबल, INCOME TAX भी बचेगा

Financial Tip : कम समय में ऐसे करें पैसे डबल, INCOME TAX भी बचेगा

नई दिल्ली। आप कम समय में अपने पैसे डबल करने के साथ-साथ इनकम टैक्‍स में भी बचत कर सकते हैं। शेयरों में निवेश करने वाले म्‍युचुअल फंड के इक्विटी लिंक्‍ड सेविंग स्‍कीम (ईएलएसएस) आपको यह मौका देता है। अगर आपने ईएलएसएस में तीन साल पहले निवेश किया होता तो न केवल आपके पैसे अब तक डबल हो गए होते बल्कि आप आयकर अधिनियम की धारा 80सी के तहत 1.5 लाख रुपए तक के डिडक्‍शन का लाभ भी इनकम टैक्‍स में उठा पाते। टैक्‍स प्‍लानिंग करते समय इस ऑप्‍शन पर गौर जरूर करें क्‍योंकि बेहतर रिटर्न के अलावा इसका लॉक-इन पीरियड भी सबसे कम, मात्र तीन साल है। इस स्‍कीम में आप अपनी सुविधा से मासिक, तिमाही, छमाही, सालाना या एकमुश्‍त निवेश कर सकते हैं।
ईएलएसएस के शानदार रिटर्न का राज
ईएलएसएस के अच्‍छे रिटर्न का राज है कि यह अपने कॉरपस के कम से कम 65 फीसदी का निवेश इक्विटी में करते हैं। हालांकि, ईएलएसएस के इन्‍वेस्‍टमेंट पैटर्न पर नजर डालें तो ज्‍यादातर फंडों ने इक्विटी में 90 फीसदी से अधिक का निवेश किया हुआ है। विभिन्‍न एसेट क्‍लास में इक्विटी लांग टर्म में सबसे बेहतर रिटर्न देने वाला एसेट क्‍लास है। यही वजह है कि फाइनेंशियल प्‍लानर यह सलाह देते हैं कि फंडों की इस श्रेणी को सिर्फ टैक्‍स-सेविंग के नजरिए से ही नहीं देखा जाना चाहिए, लंबी अवधि में यह आपके आर्थिक लक्ष्‍यों को पूरा करने में भी महत्‍वपूर्ण भूमिका निभाता है।

कैसे करें बेहतर ईएलएसएस का चयन

बाजार में लगभग 50 ईएलएसएस योजनाएं हैं। ऐसे में अपने फायदे के लिए किस ईएलएसएस का चयन किया जाए जिस पर बेहतर रिटर्न मिले। आइए, उन मानदंडों के बारे में जानते हैं। जो फंड की निवेश शैली, निवेश का पोर्टफोलियो, फंड के खर्च, बाजार के उतार-चढ़ाव के दौरान प्रदर्शन, जोखिम-लाभ अनुपात और योजना का वैल्यूएशन आदि बातों पर ध्यान रखने से सही ईएलएसएस का चुनाव किया जा सकता है। इसके अलावा गौर करना चाहिए कि वह ईएलएसएस किस फंड हाउस का है और उस फंड हाउस का रेपुटेशन कैसा रहा है। इसके अलावा निवेशक को उस फंड पर दांव लगाना चाहिए जिसने बाजार के उतार-चढ़ाव के दौरान भी बेहतरीन प्रदर्शन किया हो।
अगली स्‍लाइड में जानिए किन ईएलएसएस ने दिया शानदार रिटर्न...
तस्‍वीरों का इस्‍तेमाल सिर्फ प्रस्‍तुतिकरण के लिए किया गया है।
किन फंडों ने दिया बेहतर रिटर्न

Financial Tip : कम समय में ऐसे करें पैसे डबल, INCOME TAX भी बचेगा


बैंक की इस खास स्कीम का उठाएं फायदा, अकाउंट पर मिलेगा ज्यादा ब्याज

बैंक की इस खास स्कीम का उठाएं फायदा, अकाउंट पर मिलेगा ज्यादा ब्याज

आपके बचत खाते में पड़ी राशि पर कितना ब्याज मिलता है? मुश्किल से लगभग 4 से 6 फीसदी। अक्सर बचत खाते में लंबे समय तक राशि यूं ही पड़ी रहती है और आप 4 से 6 फीसदी ब्याज से ही संतुष्ट होते रहते हैं, लेकिन आप चाहें तो इस खाते में ही पड़े पैसे पर थोड़ा अधिक ब्याज हासिल कर सकते हैं। यह संभव है ऑटो स्वीप फैसिलिटी के जरिए, जिसे फ्लेक्सी डिपॉजिट स्कीम भी कहा जाता है।
आपको बता दें कि जहां सेविंग अकाउंट पर लगभग 4 से 6 प्रतिशत ब्याज मिलता है वहीं फिक्स डिपॉजिट पर लगभग 8 प्रतिशत तक का ब्याज मिलता है। इस तरह से अगर आप इस प्रणाली का उपयोग करते हैं तो अपने सेविंग अकाउंट से ही एफडी का फायदा ले सकते हैं।
क्या है ऑटो स्वीप फैसिलिटी
ऑटो स्वीप फैसिलिटी बचत खाते और सावधि जमा खाते का मिश्रित रूप है। संक्षेप में कहें तो इसमें बचत खाते में पड़ा अतिरिक्त धन अपने आप फिक्स्ड डिपॉजिट (एफडी) में बदल जाता है और जब भी पैसे की जरूरत होती है, उस एफडी का पैसा अपने आप फिर से बचत खाते में आ जाता है।
ऐसे काम करती है प्रणाली
इस सुविधा का लाभ लेने के लिए आपको ये 3 बातें बैंक को बतानी होती हैं-
1- वह अधिकतम राशि, जो आपके बचत खाते में रहेगी, इसे थ्रेशोल्ड लिमिट कहते हैं।
2- वह राशि जितने की एफडी बनेगी।
3- वह अवधि जितने समय के लिए एफडी बननी है।
यह निर्धारित होने के बाद शेष कार्य बैंक का कम्प्यूटर करेगा। जैसे ही आपके बचत खाते में पड़ी राशि थ्रेशोल्ड लिमिट और एफडी की राशि से ऊपर जाती है, अपने आप एफडी बन जाएगी। यह एफडी उतने दिनों के लिए बनती है, जितनी अवधि का निर्धारण आप पहले ही कर चुके हैं।

बैंक की इस खास स्कीम का उठाएं फायदा, अकाउंट पर मिलेगा ज्यादा ब्याज

इसे ऐसे समझें

आपने अपने बचत खाते में थ्रेशोल्ड लिमिट 10 हजार रुपए, एफडी 5 हजार रुपए और अवधि 6 माह की तय की है। मान लीजिए आपके बचत खाते में 12 हजार रुपए हैं। यह राशि थ्रेशोल्ड लिमिट से अधिक है, लेकिन इसमें कोई एफडी नहीं बनेगी, क्योंकि आपने 5 हजार रुपए की एफडी तय की है। यानी एफडी के लिए आपके खाते में कम से कम 15 हजार रुपए होनी चाहिए।

मान लीजिए इस खाते में वेतन के रूप में 17 हजार रुपए जमा होते हैं। अब आपके खाते में हो जाएंगे 29 हजार रुपए और ऑटो स्वीप फैसिलिटी प्रणाली लागू हो जाएगी। ऐसी स्थिति में आपके नाम हो जाएंगी पांच-पांच हजार रुपए की तीन एफडी और बचत खाते में शेष राशि रहेगी 14 हजार रुपए (29,000 —15,000= 14,000)।


इस स्थिति में अपने आप टूट जाएगी एफडी-
अब मान लीजिए आपने एटीएम से 3 हजार रुपए निकाल लिए। बचत खाते में बचे 11 हजार रुपए। फिर आपने किसी को 1500 रुपए का चेक दे दिया, जिसे भुनाने पर बचत खाते में राशि हो गई 9,500 रुपए जो आपकी थ्रेशोल्ड लिमिट 10 हजार रुपए से कम है। ऐसे में बैंक आपकी एक एफडी अपने आप तोड़ लेगा। इस प्रकार अब आपके बचत खाते में राशि हो जाएगी 14,500 रुपए और एफडी की संख्या दो रह जाएगी।
फिर जुड़ जाएगी एक एफडी
अब यदि आपको कहीं से 500 रुपए का कोई चेक मिलता है तो उसे जमा करने के बाद आपके बचत खाते में राशि हो जाएगी 15,000 रुपए। यानी थ्रेशोल्ड लिमिट से 5 हजार रुपए ज्यादा। ऐसे में फिर से आपके नाम एक एफडी बढ़ जाएगी। अब आपकी एफडी तीन हो जाएंगी और बचत खाते में राशि बचेगी 10 हजार रुपए।

વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

તસવીરઃ અનિશા સિંહ

અનિશા સિંહ, ફાઉન્ડર અને સીઈઓ (Mydala.com)
અનિશા સિંહ આજ કરોડો રૂપિયાની માલિક છે. અનિશાએ વિદેશમાં નોકરી છોડીને 2009માં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં સેન્ટ્રા સોફ્ટવેર, બોસ્ટનમાં કામ કર્યું. તેમણે એવી મહિલાઓ માટે ફંડની વ્યવસ્તા કરી જેમની પાસે ઇનોવેટિવ આઇડિયા હતા અને જે ઉદ્યમી બનવા માગતી હતી. ભારત આવતા પહેલા અનિશા કિનિસ સોફ્ટવેર સોલ્યૂશન્સમાં નોકરી કરી ચૂક્યા હતા. આ કંપની ઈ-લર્નિંગ સોલ્યૂશન્સ આપે છે, જે ફોર્ચ્યૂનની 500 શ્રેષ્ઠ કંપનીઓમાં સામેલ છે. ત્યાર બાદ અનિશા સિંહ ભારત પરત ફર્યા અને વર્ષ 2009માં Mydala.com નામની એક વેબસાઇટ બનાવી. આજે આ વેબસાઇટ ભારતની મોટી વેબસાઇટ છે, જે ગિફ્ટ કૂપન ઉપલબ્ધ કરાવે છે. અનિશાની પાસે પોલિટિકલ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી છે. ઉપરાંત તેમણે અમેરિકન યૂનિવર્સિટી, વોશિંગ્ટનથી ઇન્ફોર્મેશન સિસ્ટમમાં એમબીએ કર્યું છે. 

બે એવોર્ડ મળી ચૂક્યા છે
અનિશા સિંહને વુમન લીડરશિપ એવોર્ડ (2014) અને લીડિંગ વુમન ઇન રિટેલ (2012) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

શું છે વિશેષતા
સ્થાપક સભ્યઃ અનિશા સિંહ, અર્જુન બાસુ, આશીષ ભટનાગર
મર્ચન્ટ્સ (વ્યાપારી)- બે લાખથી વધુ
યૂનીક વિઝિટર્સ- 5 કરોડ
રજિસ્ટર્ડ યૂઝર્સ- 2.5 કરોડ
કસ્ટમર ટ્રાન્ઝેક્શન દર મહિને- 40 લાખ
ફન્ડિંગ- 43 કરોડ 78 લાખ રૂપિયા
આટલી રકમનો સામાન વેચે છેઃ 300 કરોડ દર મહિને
વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

પંખુરી શ્રીવાસ્તવ, સહ સ્થાપક અને સીએમઓ (GrabHouse.com)
પંખુરી શ્રીવાસ્તવને ભણવા અને ડાન્સ કરવાનો શોખ હતો. પંખુરી ભોલા યૂનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્ડિનિયરિંગ કર્યું છે. પંખુરીને ટેક ફોર 
ઇન્ડિયામાં ફેલોશિપ પણ મળી ચૂકી છે. તેઓ વર્ષ 2010માં મુંબઈ આવ્યા હતા. અહીં આવીને લાગ્યું કે ઘર શોધું કેટલું મુશ્કેલ છે. એટલું જ નહીં ઘર શોધવા માટે 
દલાલને પણ સારી એવી રકમ આપવી પડે છે. ત્યાર બાદ તેમણે પોતાની એક વેબસાઇટ શરૂ કરવાનો વિચાર આવ્યો, જેના દ્વારા લોકો પોતાના માટે ઘર શોધી 
શકે. ખાસ કરીને વિદ્યાર્થી, જેમને બજેટ ઘરની જરૂરત વધુ હોય છે. ત્યાર બાદ તેમણે ભારતની ફ્રી રુમમેટ સર્ચ એન્જિન (GrabHouse.com) શરૂ કરી.

નેહા બેહાની, સહ-સ્થાપક (Moojic.com)

નેહા બેહાની, સહ-સ્થાપક (Moojic.com)
ઓનલાઇન મ્યૂઝિક સંભળાવતી વેબસાઇટ મૂજિક ડોટ કોમની પાછળ બે વ્યક્તિ ફાળો મહત્ત્વપૂર્ણ છે. એક છે સહ-સ્થાપક નેહા બિહાની અને સહ-સ્થાપક કુમારન 
મહેન્દ્રમ. નેહા શરૂથી ઉદ્યમી બનવા માગતી હતી. આ જ કારણ છે કે, તેમણે પોતાની નોકરી છોડી દીધી. નેહાએ કંઈક ખાસ કરવાનો વિચાર હતો અને એજ 
આઇડિયા સાથે તેઓ કુમારનને મળી. નેહા લોકોને એક એવું પોર્ટલ ઉપલબ્ધ કરાવવા માગતી હતી જે સરળતાથી મ્યૂઝિક સાંભળી શકે. તેમની વેબસાઇટ પર 
કોઈપણ પ્લે લિસ્ટ બનાવી શકે છે. મૂજિક ડોટ કોમ હાલમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી વેબસાઇટમાંથી એક છે. 

વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

ગુરલીન કોર, સીઈઓ, હરી પત્તી
ગુરલીને ગાઝિયાબાદના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજીથી ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત તેમની પાસે એસએસ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝની BFIA (Bachelor in Financial and Investment Analysis) પણ લીધી છે. કોલેજના દિવસોમાં તેમને બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. કોલેજ છોડ્યા બાદ તેમણે હરી પત્તી નામથી એક વેબસાઇટ શરૂ કરી. તેમની કંપની લોકોને રોકાણ માટે ટિપ્સ આપે છે. નાણાંકીય સપોર્ટની સાથે જ ટૂંકા અને લાંબાગાળા માટે ધ્યેય મેળવવાની રીત પણ જણાવે છે. ગુરલીનું અંગ્રેજી સારૂ છે. તેની સાથે જ તેમને બ્લોગ લખવાનું પસંદ છે. તેઓ પોતાના બ્લોગ પર એવી તમામ વાત લખે છે, જેનાથી તે શીખે છે. 

વિદેશની નોકરી છોડી શરૂ કરી પોતાની વેબસાઇટ, આજે છે કરોડોની માલિક

નીરુ શર્મા, સહ-સંસ્થાપક (Infibeam.com)
નીરૂ શર્મા ઇન્ફીબીમ કંપનીની સહ-સ્થાપક અને કોર્પોરેટ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ હેડ છે. આ વેબસાઇટ ભારતની મુખ્ય ઈ-કોમર્સ વેબસાઇટમાંથી એક છે. ઇન્ફીબીમે થોડા દિવસ પહેલા પિક્સ્ક્વેયર ડોટ કોમ (Picsquare.com)નું અધિગ્રહણ કર્યું. પિક્સ્કવેયર ડોટ કોમ એક ફોટો પ્રિન્ટિંગ વેબસાઇટ હતી. આ પેહલા નીરૂની કંપનીએ પાંચ મિલનય ડોલરમાં ડિજિટલ માર્કેટિંગ કંપની ઓડિગ્માનું અધિગ્રહણ કર્યું હતું. નીરૂ આ પહેલા એમેઝોન ડોટ કોમ, યૂએએસમાં કોર્પોરેટ ડેવલપમેન્ટ અને મિડલ રિટેલ વિભાગમાં કાર કરી ચૂક્યા છે. જ્યાં સુધી અભ્યાસની વાત છે, નીરૂ કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી લીધી છે. આ વેબસાઇટ શરૂ કરતા પહેલા પણ તેઓ એક પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂક્યા છે. 


મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડામાં ટેમ્પા બે ખાતે રહેતા વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો. કિરણ પટેલ તેમના નવા ઘરને કારણે ચર્ચામાં છે. પત્ની ડો. પલ્લવી પટેલ સાથે મળીને ડોક્ટર દંપતિએ સમાજસેવા, શિક્ષણ અને કલાના ક્ષેત્રે આગવું યોગદાન કર્યું જેને કારણે ફ્લોરિડા મીડિયા તેમને 'ધ પાવર કપલ' તરીકે સંબોધે છે.  ડેલ માબ્રી હાઇ-વેને અડીને તૈયાર થઇ રહેલી ઇમારતને જોઇને મોટાભાગના લોકો સમજી રહ્યા છે કે, અહીં કોઇ ભવ્ય હોટેલ તૈયાર થઇ રહી હશે, પરંતુ અહીં જ ડો. પટેલનું આલિશાન ઘર તૈયાર થઇ રહ્યું છે.  
 
મહેલની ડિઝાઇન પરથી તૈયાર થઇ રહ્યું છે ઘર
 
ટેમ્પાના કેરોલવૂડ વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટ્રાઉટ લેકની નજીક 17 એકર જમીન પર પટેલ પરિવારનું ઘર તૈયાર થઇ રહ્યું છે. અંદાજે 35000 સ્ક્વેયર ફૂટમાં પથરાયેલ આલિશાન મકાનની ડિઝાઇન ભારતના કેટલાંક મહેલો પરથી ઇન્સ્પાયર્ડ છે. ડો. પટેલનું આ ઘર હિલ્સબરો કાઉન્ટીમાં સૌથી વિશાળ હશે.   
 
મુખ્ય બિલ્ડિંગમાં 8400 ફૂટના બે વિશાળ વિંગ છે. જેમાં એક તરફ ડો. પટેલ અને તેમનાં પત્ની રહેશે. જ્યારે બીજા વિંગમાં તેમનો દીકરો પોતાના પરિવાર સાથે રહેશે. તે સિવાય તે જ કમ્પાઉન્ડમાં તેમની બે દીકરીઓ માટે 7000 સ્ક્વેયર ફૂટના ઘર તૈયાર થઇ રહ્યા છે. તે સિવાય અહીંયા મંદિર, મિનિ થિયેટર, ત્રણ ગેસ્ટ હાઉસ, 12 કાર માટેનું ગેરેજ, સ્ટાફ હાઉસ અને કોમન મેઇન્ટેનેન્સ બિલ્ડિંગ પણ તૈયાર થઇ રહ્યા છે. 
 
ફ્રીડમ હેલ્થના માલિક મલ્ટિ મિલિયોનેર પટેલે પોતાના અતિ ભવ્ય ઘર અંગે  સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, પ્રેક્ટિકલી કહું તો આ જગ્યાએથી એરપોર્ટ, ઓફિસ, શાળાઓ, હોસ્પિટલ બધું જ નજીક છે. મારો પરિવાર આગામી 50 વર્ષ સુધી ભેગો જ રહે તે માટે જ ખાસ આ ઘરને હું તૈયાર કરાવી રહ્યો છું. જો મેં જે વિચાર્યું છે એમાં મને સફળતા મળશે તો ઘર પાછળ કરેલ ખર્ચ યથાર્થ ઠરશે. 
 
વર્ષ 2012ના નવેમ્બર મહિનામાં અહીંયા ભૂમિ-પૂજન થયું હતું. અંદાજાનુસાર 2016 સુધીમાં આ ઘર તૈયાર થઇ જશે. મહેલો પરથી ઇન્સ્પાયર્ડ ઘરને તૈયાર કરવામાં કેટલો ખર્ચ થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી.
 
આગળ વાંચોઃ આફ્રિકાના નામકડા દેશ ઝામ્બિયામાં જન્મેલો યુવક કેવી રીતે બન્યો મિલિયોનેર
વર્ષ 2012માં ટેમ્પા બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ડો. પટેલે પોતાના જર્ની અંગે વાત કરી હતી. ડો. પટેલે જણાવ્યું હતું કે, 39 વર્ષ પહેલા 1976માં હું થેંક્સગિવિંગ ડે પર હું ઝામ્બિયા (આફ્રિકા)થી અમેરિકા આવ્યો હતો. કાર્ડિયોલોજિસ્ટ એવા કિરણ પટેલના પત્ની પલ્લવી પટેલ પીડિયાટ્રિશિયન છે. તેઓ અમદાવાદની જ મેડિકલ કોલેજમાં મળ્યા હતા. 
 
1999માં ડોક્ટરી છોડવા અંગે પટેલે કહ્યું હતું કે, તે સમયે ફ્રીડમ હેલ્થનો બિઝનેસ 100 મિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો ને ડોક્ટરી અને બિઝનેસ બંને સંભળાવું પોસિબલ ન હતું આથી મેં બિઝનેસ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. ડોક્ટર હતો ત્યારે મારો બધો સમય પ્રોફેશનને જ સમર્પિત હતો. હું પહેલેથી જ જોખમ લેનારો અને ક્રિએટિવ ફાઇનાન્સિંગમાં રસ ધરાવતો વ્યક્તિ છું. મારી રેસિડેન્સી 1982માં પૂરી થઇ પછી તરત જ મેં પ્રેક્ટિસ શરૂ કરી હતી, જે અસાધારણ પગલું હતું. બાદમાં મેં મારું ઘર ખરીદ્યું ને થોડા જ સમયમાં બે મર્સિડીઝ ખરીદી. તે સમયે મને એક કલાકના 25 ડોલર મળતા હતા, આથી મેં મનમાં ગણતરી કરી કે, એક દિવસમાં હું 300 ડોલર કમાઇ શકીશ. જેમાંથી 10 દિવસનું કામ હું ઘર માટે અને ચાર દિવસ કારના પૈસા માટે કામ કરતો હતો. મને ક્યારેય કામના કલાકોથી ડર નથી લાગ્યો. 
 
'ધ રિચેસ્ટ' અનુસાર, ડો. પટેલની સંપત્તિ 250 મિલિયન ડોલર છે.
 
આગળ વાંચોઃ ડો. કિરણની કંપનીનું ટર્નઓવર 1 બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું 

પોતાના ઘર અંગે 65 વર્ષીય ડો. પટેલે જણાવ્યું હતું કે, આ વિશાળ પ્રોપર્ટીમાં ઓછામાં ઓછામાં ચાર પરિવારો રહેશે. મારું, મારા દીકરાનું અને બંને દીકરીઓના પરિવાર. ચારેય પરિવાર સાથે અને સ્વતંત્ર રીતે રહી શકે તે રીતે ઘર તૈયાર થઇ રહ્યું છે. સુખ-દુઃખની ઘડીમાં આખો પરિવાર સાથે જ હોય તેવી જ આશા સાથે હું આ ઘર તૈયાર કરી રહ્યો છું. અહીંયા મારા પૌત્ર-પૌત્રીઓ ભેગા ઉછરશે જેથી તેમની વચ્ચેનું બોન્ડિંગ ખૂબ સરસ હશે. 
 
ડો. પટેલ હેલ્થએજ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સના એડવાઇઝરી પાર્ટનર છે.  વર્ષ 1992થી 2002 દરમિયાન તેઓ વેલકેર HMOના સીઇઓ હતા. તે દરમિયાન કંપનીનું ટર્નઓવર 1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. હાલમાં કંપનીમાં 4.50 લાખ ક્લાયન્ટ્સ છે અને 1200 લોકો કંપનીમાં કામ કરે છે. 
 
હેલ્થ સેક્ટર સિવાય ડો. પટેલ રિયલ એસ્ટેટમાં પણ સક્રિય છે. તેઓ હાલમાં પટેલ ફાઉન્ડેશન ફોર ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગના ચેરમેન તરીકે કાર્યરત છે. તે સિવાય તેઓ વિઝનરી મેડિકલ સિસ્ટમ્સમના ચેરમેન તરીકે પણ તેઓ કાર્યરત છે.
 
મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર
હિલ્સબરોમાં તૈયાર થતું આલિશાન ઘર, (ઇન્સેટમાં ડો. કિરણ પટેલ))
ડો. પટેલના ભવ્ય ઘરની ડિઝાઇન ભારતના વિવિધ મહેલો પરથી ઇન્સ્પાયર્ડ છે.

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

મહેલ જેવા ઘરનો મુખ્ય હોલ આવો હશે.

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

તૈયાર થઇ રહેલા ઘરનો એરિયલ વ્યૂ આવો હશે.


મિલિયોનેર પટેલ USમાં 17 એકરમાં બનાવી રહ્યા છે મહેલ જેવું ઘર

ફ્લોરિડાનું 'પાવર કપલ': ડો. કિરણ અને ડો. પલ્લવી પટેલ.


Sunday, May 10, 2015

VID-20150320-WA0021.mp4

माफ करना, ये विडियो दोस्तों में बांटे बगैर ना रहे सका ।

Posted by Paresh Thakkar on Thursday, March 19, 2015